મારા મામા શ્રી ભક્ત કવિ પ્રેમદાન સિંહઢાયચ-બાબરાએ માતાજી/ભગવાન માટે એક ભાવ વંદના પોતે બિલકુલ દેશી ભાષામાં સરળતાથી સમજાય તે રીતે આ પુસ્તકમાં તેમણે તેમની વંદના વ્યક્ત કરી છે.
આ પુસ્તક પ્રકાશિત કરવાનું સૌભાગ્ય મને મળ્યું છે હું મારા-મામાનો આભારી છું. ગમે તેવી આપતિ-વિપતિ ને કાયમ હસતે મુખે સહજ-સરળ કરીને તમામને ઉપયોગી થવુ તે તેમનો જીવનમંત્ર રહ્યો છે જીવનમાં ખુબ સંઘર્ષ કરીને અનેક ધંધા-રોજગારમાં તેમની કસબ અજમાવીને પરિવારને કેમ ઉપયોગી થવુ તે જ.....એક સારા ભજનિક ઉપરાંત તબલચી કવિ અને કર્મઠ પરિવાર પ્રેમી એટલે આ પુસ્તકના સર્જક.
માતાજીના ભેળીયા, ભજન, દોહા, છંદ સમજાય તેવી દેશી ભાષામાં નિરૂપત કરેલ છે તેઓશ્રીને આ પુસ્તક પ્રકાશિત કરવામાં કવિઆલ-કચ્છ ચારણરત્ન લાભુદાનભાઈ ફુનડા- રાધનપુર જયેશદાનજી ઝીબા કવિ જય સોનલનગર વગેરેનો પુરો સાથ-સહકાર મળેલ છે તેમનો પણ આ તબ્બકે આભાર વ્યક્ત કરૂ છું અને આ પુસ્તક પ્રકાશીત કરતાં હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું..
લાળશ શંભુદાન કરણીદાન
મારા મામા શ્રી ભક્ત કવિ પ્રેમદાન સિંહઢાયચ-બાબરાએ માતાજી/ભગવાન માટે એક ભાવ વંદના પોતે બિલકુલ દેશી ભાષામાં સરળતાથી સમજાય તે રીતે આ પુસ્તકમાં તેમણે તેમની વંદના વ્યક્ત કરી છે.
આ પુસ્તક પ્રકાશિત કરવાનું સૌભાગ્ય મને મળ્યું છે હું મારા-મામાનો આભારી છું. ગમે તેવી આપતિ-વિપતિ ને કાયમ હસતે મુખે સહજ-સરળ કરીને તમામને ઉપયોગી થવુ તે તેમનો જીવનમંત્ર રહ્યો છે જીવનમાં ખુબ સંઘર્ષ કરીને અનેક ધંધા-રોજગારમાં તેમની કસબ અજમાવીને પરિવારને કેમ ઉપયોગી થવુ તે જ.....એક સારા ભજનિક ઉપરાંત તબલચી કવિ અને કર્મઠ પરિવાર પ્રેમી એટલે આ પુસ્તકના સર્જક.
માતાજીના ભેળીયા, ભજન, દોહા, છંદ સમજાય તેવી દેશી ભાષામાં નિરૂપત કરેલ છે તેઓશ્રીને આ પુસ્તક પ્રકાશિત કરવામાં કવિઆલ-કચ્છ ચારણરત્ન લાભુદાનભાઈ ફુનડા- રાધનપુર જયેશદાનજી ઝીબા કવિ જય સોનલનગર વગેરેનો પુરો સાથ-સહકાર મળેલ છે તેમનો પણ આ તબ્બકે આભાર વ્યક્ત કરૂ છું અને આ પુસ્તક પ્રકાશીત કરતાં હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું..
લાળશ શંભુદાન કરણીદાન
Product Details
ISBN-13: | 9798230723516 |
---|---|
Publisher: | Nirmohi Publication |
Publication date: | 11/21/2024 |
Pages: | 226 |
Product dimensions: | 5.50(w) x 8.50(h) x 0.48(d) |
Language: | Gujarati |