Sakriya Dhyan Ke Rahasya in Gujarati ( )
મનુષ્ય વિક્ષિપ્ત છે અને સક્રિય ધ્યાન છે ઔષધિ આજના મનુષ્યના ચિત્તની અવસ્થાને જોતાં ઓશો કહે છેઃ- 'મનુષ્ય વિક્ષિપ્ત છે, એવું નથી કે કેટલાક લોકો વિક્ષિપ્ત છે, પૂરી મનુષ્યતા જ વિક્ષિપ્ત છે. પ્રત્યેક મનુષ્યની વિક્ષિપ્તતા સામાન્ય સ્થિતિ બની ગઈ છે, એવું કેમ? આપણને બધાને દમિત બનાવી દીધા છે, દરેક પ્રકારની વાતોને ભીતર ધકેલીને. એ અંદર-અંદર ઉકળી રહી છે, એ સૌમાં જે આપણા સમાજમાં ઉછર્યા છે . તમે ક્રોધ, કામ, હિંસા, લોભ બધું જ એકઠું કરી લીધું છે. હવે એ સંચય તમારી ભીતર વિક્ષિપ્તતા બની ગયો છે. પશ્ચિમના મોટાભાગના મનોચિકિત્સકો અનુસાર આજની વિક્ષિપ્ત મનુષ્યતા માટે વિક્ષિપ્તતા, તણાવથી મુક્ત કરવા માટે 'સક્રિય ધ્યાન' અસરકારક ઉપાય સાબિત થઈ રહ્યો છે. સક્રિય ધ્યાન આધુનિક મનુષ્ય માટે છે કેમ કે તે વિક્ષિપ્ત છે, ઉલઝનમાં છે, બેચેન છે, તણાવમાં છે.'
1147827459
Sakriya Dhyan Ke Rahasya in Gujarati ( )
મનુષ્ય વિક્ષિપ્ત છે અને સક્રિય ધ્યાન છે ઔષધિ આજના મનુષ્યના ચિત્તની અવસ્થાને જોતાં ઓશો કહે છેઃ- 'મનુષ્ય વિક્ષિપ્ત છે, એવું નથી કે કેટલાક લોકો વિક્ષિપ્ત છે, પૂરી મનુષ્યતા જ વિક્ષિપ્ત છે. પ્રત્યેક મનુષ્યની વિક્ષિપ્તતા સામાન્ય સ્થિતિ બની ગઈ છે, એવું કેમ? આપણને બધાને દમિત બનાવી દીધા છે, દરેક પ્રકારની વાતોને ભીતર ધકેલીને. એ અંદર-અંદર ઉકળી રહી છે, એ સૌમાં જે આપણા સમાજમાં ઉછર્યા છે . તમે ક્રોધ, કામ, હિંસા, લોભ બધું જ એકઠું કરી લીધું છે. હવે એ સંચય તમારી ભીતર વિક્ષિપ્તતા બની ગયો છે. પશ્ચિમના મોટાભાગના મનોચિકિત્સકો અનુસાર આજની વિક્ષિપ્ત મનુષ્યતા માટે વિક્ષિપ્તતા, તણાવથી મુક્ત કરવા માટે 'સક્રિય ધ્યાન' અસરકારક ઉપાય સાબિત થઈ રહ્યો છે. સક્રિય ધ્યાન આધુનિક મનુષ્ય માટે છે કેમ કે તે વિક્ષિપ્ત છે, ઉલઝનમાં છે, બેચેન છે, તણાવમાં છે.'
11.99 In Stock
Sakriya Dhyan Ke Rahasya in Gujarati ( )

Sakriya Dhyan Ke Rahasya in Gujarati ( )

by Swami Satyarthi Anand
Sakriya Dhyan Ke Rahasya in Gujarati ( )

Sakriya Dhyan Ke Rahasya in Gujarati ( )

by Swami Satyarthi Anand

Paperback

$11.99 
  • SHIP THIS ITEM
    In stock. Ships in 1-2 days.
  • PICK UP IN STORE

    Your local store may have stock of this item.

Related collections and offers


Overview

મનુષ્ય વિક્ષિપ્ત છે અને સક્રિય ધ્યાન છે ઔષધિ આજના મનુષ્યના ચિત્તની અવસ્થાને જોતાં ઓશો કહે છેઃ- 'મનુષ્ય વિક્ષિપ્ત છે, એવું નથી કે કેટલાક લોકો વિક્ષિપ્ત છે, પૂરી મનુષ્યતા જ વિક્ષિપ્ત છે. પ્રત્યેક મનુષ્યની વિક્ષિપ્તતા સામાન્ય સ્થિતિ બની ગઈ છે, એવું કેમ? આપણને બધાને દમિત બનાવી દીધા છે, દરેક પ્રકારની વાતોને ભીતર ધકેલીને. એ અંદર-અંદર ઉકળી રહી છે, એ સૌમાં જે આપણા સમાજમાં ઉછર્યા છે . તમે ક્રોધ, કામ, હિંસા, લોભ બધું જ એકઠું કરી લીધું છે. હવે એ સંચય તમારી ભીતર વિક્ષિપ્તતા બની ગયો છે. પશ્ચિમના મોટાભાગના મનોચિકિત્સકો અનુસાર આજની વિક્ષિપ્ત મનુષ્યતા માટે વિક્ષિપ્તતા, તણાવથી મુક્ત કરવા માટે 'સક્રિય ધ્યાન' અસરકારક ઉપાય સાબિત થઈ રહ્યો છે. સક્રિય ધ્યાન આધુનિક મનુષ્ય માટે છે કેમ કે તે વિક્ષિપ્ત છે, ઉલઝનમાં છે, બેચેન છે, તણાવમાં છે.'

Product Details

ISBN-13: 9789362976321
Publisher: Diamond Pocket Books Pvt Ltd
Publication date: 06/03/2025
Pages: 122
Product dimensions: 5.50(w) x 8.50(h) x 0.29(d)
Language: Gujarati
From the B&N Reads Blog

Customer Reviews